________________
કળશ-૧૫૪
છતાં પણ ‘(મ)' સમ્યગ્દષ્ટિ જીવરાશિ ‘(વાઘ)' શુદ્ધસ્વરૂપના અનુભવથી ‘ન હિ વ્યવન્ત' સહજ ગુણથી અલિત થતો નથી. ભાવાર્થ આમ છે કે – કોઈ અજ્ઞાની એમ માનશે કે સમ્યગ્દષ્ટિ જીવને સાતાકર્મના ઉદયે અનેક પ્રકારની ઇષ્ટ ભોગસામગ્રી હોય છે. અસાતાકર્મના ઉદયે અનેક પ્રકારની રોગ, શોક, દારિદ્ર, પરિષહ, ઉપસર્ગ ઈત્યાદિ અનિષ્ટ સામગ્રી હોય છે, તેને ભોગવતાં શુદ્ધસ્વરૂપ-અનુભવથી ચૂકતો હશે. તેનું સમાધાન આમ છે કે અનુભવથી ચૂકતો નથી, જેવો અનુભવ છે તેવો જ રહે છે; વસ્તુનું એવું જ સ્વરૂપ છે. કેવું છે વજ? જયેનતૈોવર્યમુવત્તાધ્વનિ (મય’ વજ પડતાં તેના ત્રાસથી (વન)' ચલાયમાન એવો જે “(ત્રનોય)' સર્વ સંસારી જીવરાશિ, તેણે ‘(મુવત્ત)' છોડી દીધી છે ‘(ધ્વનિ)' પોતપોતાની ક્રિયા જેના પડવાથી, એવું છે વજ. ભાવાર્થ આમ છે કે – એવા છે ઉપસર્ગ, પરિષહ કે જે હોતાં મિથ્યાષ્ટિને જ્ઞાનની સુધ રહેતી નથી. કેવા છે સમ્યગ્દષ્ટિ જીવ ? “વં નાના:” “સ્વ” સ્વને અર્થાતુ શુદ્ધ ચિતૂપને ‘(નીનત્ત:)' પ્રત્યક્ષપણે અનુભવે છે. કેવો છે સ્વ ? “ઝવધ્યવોથવપુષે ‘(વધ્ય)' શાશ્વત જે “વો) જ્ઞાનગુણ, તે છે ‘નવપુષ)” શરીર જેનું, એવો છે. શું કરીને અનુભવે છે)? “સર્વાન્ વ શક્યાં વિહાર ‘સર્વાન ઈવ) સાત પ્રકારના શિક્#i)' ભયને ‘વિહાય)” છોડીને. જે રીતે ભય છૂટે છેતે કહે છે – “નિસનિયતા’ ‘નિસ સ્વભાવથી નિર્ણયતિયા)' ભયરહિતપણું હોવાને લીધે. ભાવાર્થ આમ છે કે – સમ્યગ્દષ્ટિ જીવોનો નિર્ભય સ્વભાવ છે, તેથી સહજ જ અનેક પ્રકારના પરિષહ-ઉપસર્ગનો ભય નથી. તેથી સમ્યગ્દષ્ટિ જીવને કર્મનો બંધ નથી, નિર્જરા છે. કઈ રીતે છે નિર્ભયપણું ? “વયં એવું સહજ છે. ૨૨-૧૫૪.
શ્લોક – ૧૫૪. આ નિર્જરાનો અધિકાર છે ને ? એટલે સમ્યફદૃષ્ટિને રાગાદિ થાય તે પણ નિર્જરી જાય એટલું સિદ્ધ કરવું છે. દૃષ્ટિની પ્રધાનતાએ કથન છે. સમજાય છે કાંઈ? આહા..હા..! એની સાથે જ્ઞાન જે છે એ જ્ઞાન તો રાગનો કણ પણ પરિણમતો હોય તો જાણે કે આ મારો અપરાધ છે. સમજાણું કાંઈ ? જ્ઞાન એમ જાણે. દૃષ્ટિના વિષયને, ત્રિકાળ દ્રવ્ય જેનો વિષય છે એવી દૃષ્ટિના વિષયમાં તો રાગ એનો વિષય નથી. તેથી રાગ એનામાં નથી અને રાગ એને થતો નથી એમ કહેવાય છે. આહા..હા..! પણ જોડે જ્ઞાન છે, સમ્યક્દષ્ટિનું જ્ઞાન ! એ તો રાગનો કણ પણ પરિણમે છે એ પણ મારાથી થયેલો) મારો અપરાધ છે એમ ઈ જ્ઞાન જાણે છે. સમજાણું કાંઈ ? આહા...હા...!
એક ખીલે બાંધોને ! ઘણીવાર (ભાઈ) કહે છે. અહીં અનેકાન્ત છે એનો ખીલો આ છે. આહા...હા...! જ્યાં આનંદનો નાથ દૃષ્ટિમાં આવ્યો, ભગવત્સ્વરૂપ આત્માના સમ્યગ્દર્શનમાં જ્યાં ભેટા થયા એના પ્રેમ આગળ એને કોઈ રાગનો કણ આદિ આવે કે શાતાના ઉદયને