________________
नम: श्रीसिद्धेभ्यः
exa
YOX
કિલામૃત
(અધ્યાત્મયુગપુરુષ પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના શ્રી સમયસાર-કળશ ઉપર પ્રવચન)
(ભાગ)
- નિર્જરા અધિકાર
(શાર્દૂલવિકીડીત) त्यक्तं येन फलं स कर्म कुरुते नेति प्रतीमो वयं किन्त्वस्यापि कुतोऽपि किञ्चिदपि तत्कर्मावशेनापतेत् । तस्मिन्नापतिते त्वकम्पपरमज्ञानस्वभावे स्थितो ज्ञानी किं कुरुतेऽथ किंन कुरुते कर्मेति जानाति कः।।२१-१५३ ।।
ખંડાન્વય સહિત અર્થ :- જેન હ ત્યવત્ત જર્મ તે તિ વર્ષ ન પ્રતીક: ” “યેન)' જે સમ્યગ્દષ્ટિ જીવે ‘છત્ન ત્યવત્ત)' કર્મના ઉદયથી છે જે ભોગસામગ્રી તેનો ‘છત્ન' અભિલાષ ‘સત્યવત્ત)' સર્વથા મમત્વ છોડેલ છે (સ.)' તે સમ્યગ્દષ્ટિ જીવ ‘( તે જ્ઞાનાવરણાદિ કર્મને કરે છે (રૂતિ વયં પ્રતીમ:)' એવી તો અમે પ્રતીતિ કરતા નથી. ભાવાર્થ આમ છે કે – જે કર્મના ઉદય પ્રત્યે ઉદાસીન છે તેને કર્મનો બંધ નથી, નિર્જરા છે. “(લિતુ' કાંઈક વિશેષ – ‘(કી પિ) આ સમ્યગ્દષ્ટિને પણ “વશેન
ત: પિ શ્ચિત્ પ ર્મ માપતેત્ ‘(કવશેની અભિલાષ કર્યા વિના જ, બલાત્કારે જ (ત: આપ શિશિન્ પ »ર્ષ પૂર્વે બાંધ્યું હતું જે જ્ઞાનાવરણાદિ કર્મ, તેના ઉદયથી