SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ नम: श्रीसिद्धेभ्यः exa YOX કિલામૃત (અધ્યાત્મયુગપુરુષ પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના શ્રી સમયસાર-કળશ ઉપર પ્રવચન) (ભાગ) - નિર્જરા અધિકાર (શાર્દૂલવિકીડીત) त्यक्तं येन फलं स कर्म कुरुते नेति प्रतीमो वयं किन्त्वस्यापि कुतोऽपि किञ्चिदपि तत्कर्मावशेनापतेत् । तस्मिन्नापतिते त्वकम्पपरमज्ञानस्वभावे स्थितो ज्ञानी किं कुरुतेऽथ किंन कुरुते कर्मेति जानाति कः।।२१-१५३ ।। ખંડાન્વય સહિત અર્થ :- જેન હ ત્યવત્ત જર્મ તે તિ વર્ષ ન પ્રતીક: ” “યેન)' જે સમ્યગ્દષ્ટિ જીવે ‘છત્ન ત્યવત્ત)' કર્મના ઉદયથી છે જે ભોગસામગ્રી તેનો ‘છત્ન' અભિલાષ ‘સત્યવત્ત)' સર્વથા મમત્વ છોડેલ છે (સ.)' તે સમ્યગ્દષ્ટિ જીવ ‘( તે જ્ઞાનાવરણાદિ કર્મને કરે છે (રૂતિ વયં પ્રતીમ:)' એવી તો અમે પ્રતીતિ કરતા નથી. ભાવાર્થ આમ છે કે – જે કર્મના ઉદય પ્રત્યે ઉદાસીન છે તેને કર્મનો બંધ નથી, નિર્જરા છે. “(લિતુ' કાંઈક વિશેષ – ‘(કી પિ) આ સમ્યગ્દષ્ટિને પણ “વશેન ત: પિ શ્ચિત્ પ ર્મ માપતેત્ ‘(કવશેની અભિલાષ કર્યા વિના જ, બલાત્કારે જ (ત: આપ શિશિન્ પ »ર્ષ પૂર્વે બાંધ્યું હતું જે જ્ઞાનાવરણાદિ કર્મ, તેના ઉદયથી
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy