________________
૯૨
કિલામૃત ભાગ-૫ કાંઠે છે. લોટિયા વ્હોરાના હોય) એને હજીરા કહે, જ્યાં એને દાટે. (એમ) આ મોટા હજીરામાં દબાઈ ગયા છે.
પુણ્ય અને પાપના રાગમાં દબાઈ ગયા છે પણ દબાઈ ગયા, મરી ગયા. આહા...હા...! જીવતી જ્યોત ચૈતન્યમૂર્તિ ભગવાન આનંદનો નાથ અંદર સાગર ડોલે છે ! એને જાણ્યો નહિ, માન્યો નહિ અને બીજા બધા મલાવા કર્યા (એ) બધા મરી જવાના રસ્તા છે.
સંક્રમણ કરવાને –સંચરવાને) સમર્થ નથી.” મારી ચીજમાં બીજી ચીજ સંક્રમી જાય, અંદર પ્રવેશ કરે એવી ચીજ જ નથી. આહા..હા..! તો મને કોનો ભય છે ? જ્યાં જાઉં ત્યાં હું ધ્રુવપણે છું, કોઈપણ ક્ષેત્રમાં, કોઈપણ કાળે, કોઈપણ રાગાદિ ભાવ થયો, લ્યો ને ! તોપણ હું તો ધ્રુવ છું, એમાં કોઈનો પ્રવેશ છે નહિ. આ...હા...હા...હા...! એમ ધર્મીને – સમ્યફદૃષ્ટિને શ્રદ્ધા અને અનુભવમાં હોવાથી તેને પરનો કંઈ ભય છે નહિ. વિશેષ કહીશું...
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
(શાર્દૂવિડિત)
प्राणोच्छेदमुदाहरन्ति मरणं प्राणा: किलास्यात्मनो ज्ञानं तत्स्वयमेव शाश्वततया नोच्छिद्यते जातुचित्। तस्यातो मरणं न किञ्चन भवेत्तद्भीः कुतो ज्ञानिनो निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति ।।२७-१५९ ।।
ખંડાન્વય સહિત અર્થ :- “સ: જ્ઞાન સા વિન્દતિ (સ:) સમ્યગ્દષ્ટિ જીવ (જ્ઞાન) જ્ઞાનને અર્થાત્ શુદ્ધ ચૈતન્ય વસ્તુને (સવા) નિરંતર વિન્ધતિ) આસ્વાદે છે. કેવું છે જ્ઞાન ? “સ્વયં અનાદિસિદ્ધ છે. વળી કેવું છે ? “સતતં અખંડધારાપ્રવાહરૂપ છે. વળી કેવું છે?
સંહનં કારણ વિના સહજ જ નિષ્પન્ન છે. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ? “નિ:શં: મરણશંકાના દોષથી રહિત છે. શું વિચારતો થકો નિઃશંક છે ? “ તિ: તણ્ય મUT શિષ્યન ને ભવેત્ જ્ઞાનિન: તદ્વી: :” (ત:) આ કારણથી (તસ્ય) આત્મદ્રવ્યને મર) પ્રાણવિયોગ (શ્વિન) સૂક્ષ્મમાત્ર ને મત) થતો નથી, તેથી જ્ઞાનિન:) સમ્યગ્દષ્ટિને (તદ્વી:) મરણનો ભય (ત:) ક્યાંથી હોય ? અર્થાતુ નથી હોતો; કારણ કે પ્રાચ્છમ્ મUાં ૩હિત્તિ (DUચ્છમ) ઇન્દ્રિય, બળ, ઉચ્છવાસ, આયુ-એવા છે જે પ્રાણ, તેમના વિનાશને (૨U) મરણ કહેવામાં આવે છે, (૩દિત્તિ) અરિહંતદેવ એમ કહે છે; “નિ ત્મિનઃ જ્ઞાને