________________
૧૬૮
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશાકૃત ભાગ-૨
કલશ-૪૮
(શાર્દૂલવિક્રીડિત )
**
,,
इत्येवं विरचय्य सम्प्रति परद्रव्यान्निवृत्तिं परां स्वं विज्ञानघनस्वभावमभयादास्तिघ्नुवानः परम्। अज्ञानोत्थितकर्तृकर्मकलनात् क्लेशान्निवृत्तः स्वयं ज्ञानीभूत इतश्चकास्ति जगतः साक्षी पुराणः पुमान्।।३-४८।। ખંડાન્વય સહિત અર્થ:- “પુમાર્ સ્વયં જ્ઞાનીભૂત: કૃત: નાત: સાક્ષી વાસ્તિ ” (પુમાન્) જીવદ્રવ્ય (સ્વયં જ્ઞાનીભૂત:) પોતાની મેળે પોતાના શુદ્ધ સ્વરૂપના અનુભવનમાં સમર્થ થયું થયું, (ત:) અહીંથી શરૂ કરીને, ( નાત: સાક્ષી) સકળ દ્રવ્યસ્વરૂપનું જાણનશીલ થઈને ( વાસ્તિ) શોભે છે. ભાવાર્થ આમ છે કે જ્યારે જીવને શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય છે ત્યારે સકળ ૫૨દ્રવ્યરૂપ દ્રવ્યકર્મ-ભાવકર્મનોકર્મ વિષે ઉદાસીનપણું થાય છે. કેવું છે જીવદ્રવ્ય ? “ પુરાળ: ” દ્રવ્યની અપેક્ષાએ અનાદિનિધન છે. વળી કેવું છે? “ વનેશાત્ નિવૃત્ત: ” (વજ્ઞેશાત્) ક્લેશથી અર્થાત્ દુઃખથી (નિવૃત્ત:) રહિત છે. કેવો છે ક્લેશ ? “ અજ્ઞાનોસ્થિત-તૃર્મતત્તાત્” (અજ્ઞાન) જીવ-કર્મના એકસંસ્કારરૂપ જૂઠા અનુભવથી (ઉત્થિત) નીપજી છે ([ર્મનનાત્) ‘જીવ કર્તા અને જીવનું કૃત્ય જ્ઞાનાવરણાદિ દ્રવ્યપિંડ' એવી વિપરીત પ્રતીતિ જેને, એવો છે. વળી કેવી છે જીવવસ્તુ ? “ રૂતિ વં સસ્કૃતિ પરદ્રવ્યાત્ પાં નિવૃત્તિ વિષય્ય સ્તં બાપ્તિખુવાન: ” (રૂતિ) આટલા (વં) પૂર્વોક્ત પ્રકારે (સંસ્કૃતિ ) વિદ્યમાન (પરદ્રવ્યાન્) ૫૨વસ્તુ જે દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ તેનાથી (નિવૃત્તિ) સર્વથા ત્યાગબુદ્ધિ (પમાં) મૂળથી (વિરવય્ય) કરીને (સ્પં) ‘ સ્વ ’ને અર્થાત્ શુદ્ધ ચિદ્રૂપને (આસ્તિઘ્નવાન:) આસ્વાદતી થકી. કેવો છે ‘સ્વ ’? ‘વિજ્ઞાનઘનસ્વભાવમ્” (વિજ્ઞાનઘન) શુદ્ધ જ્ઞાનનો સમૂહ છે (સ્વમાવક્) સર્વસ્વ જેનું એવો છે. વળી કેવો છે ‘ સ્વ ’ ? “ પરમ્ ” સદા શુદ્ધસ્વરૂપ છે. “ અમયાત્ ” ( જીવવસ્તુ શુદ્ધ ચિત્તૂપને ) સાત ભયથી રહિતપણે આસ્વાદે છે. ૩-૪૮.
66
.
*
પ્રવચન નં. ૫૭
તા. ૩-૮- ’૭૭
કલશ-૪૮ : ઉપર પ્રવચન
“ પુનાન્ સ્વયં જ્ઞાનીભૂત: ફત: નાત: સાક્ષી વાસ્તિ” જીવદ્રવ્ય પોતાની મેળે પોતાના શુદ્ધ સ્વરૂપના અનુભવનમાં સમર્થ થયું થકું”
શું કહે છે-આ જીવદ્રવ્યરૂપ વસ્તુ જ્યારે ધર્મ પામે છે ત્યારે શું થાય છે તે વાત કરે
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk