________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૭
૧૬૭ જાય છે. એ કર્મધારા જ્ઞાનધારાથી ભિન્ન છે.
“દ પૌત્ર: વન્ધ: વા વાર્થ ભવતિ” (સુદ) વિપરીત બુદ્ધિ મટતાં (પૌત:) પુદ્ગલ સંબંધી છે જે દ્રવ્યપિંડરૂપ (વર્મવશ્વ:) જ્ઞાનાવરણાદિ કર્મોનું આગમન તે પણ કેમ થઈ શકે? સમ્યગ્દર્શનમાં બંધનનો અભાવ જ લેવો છે. કેમકે બંધના અભાવનો એ કર્તા નથી. તેથી બંધના ભાવથી બંધ થાય એ એની ચીજ નથી. આહા... હા! એ તો એનો જ્ઞાતા-દ્રષ્ટા છે.
“કરે કર્મ સોહી કરતારા...” જે રાગને કરે તે મિથ્યાદેષ્ટિ છે. “જો જાને સો જાનમહારા,” રાગ થાય તેને પોતાનામાં રહીને જાણે કે છે એટલું... બાકી રાગનો કર્તા થતો નથી, તે રાગને મારો માનતો નથી તેથી તેની વિપરીત બુદ્ધિ ટળી છે અને તેથી તેને બંધન થતું નથી.
©©©©©
આ વસ્તુ પ્રયોગમાં લાવવા માટે અંદર મૂળમાંથી પુરુષાર્થનો ઉપાડ આવવો જોઈએ કે હું આવો મહાન પદાર્થ એમ નિરાલંબનપણે કોઈના આધાર વિના અધ્ધરથી વિચારની ધૂન ચાલતાંચાલતાં એવો રસ આવે કે બહારમાં આવવું ગોઠે નહીં. હજુ છે તો વિકલ્પ, પણ એમ જ લાગે કે આ..હું... આ...હું.... એમ ઘોલનનું જોર ચાલતાં ચાલતાં એ વિકલ્પો પણ છૂટી ને અંદરમાં ઉતરી જાય છે. (નિર્વિકલ્પ થયા પહેલાંની આવી દશા હોય છે.)
(પરમાગમસાર-૩૦૪)
رخرخرخرخرخرخرم
૪છછછછછછછ .
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk