________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૨ : દર્શનકથા
મુનિદર્શન અને સમ્યકત્વપ્રાપ્તિ
શ્રી મુનિરાજના ઉપદેશથી બુધસેનકુમારે પણ સમ્યગ્દર્શનનું ગ્રહણ કર્યું ને તેમના સમસ્ત પરિવારે દર્શનપ્રતિજ્ઞા અંગીકાર કરી.. હું પાઠક! તું પણ મનોવતીની જેમ જિનવરદેવની આરાધના કરીને સમ્યકત્વને ગ્રહણ કર.
અંતમાં જિનદર્શનનો મહિમા કરતાં કથાકાર-કવિ લખે છે કેઈહ વિધસો સુંદરી ઘર આય, દર્શપ્રતિજ્ઞા કો પરભાવ: દર્શન કરે પરમપદ હોય, દર્શન ચક્રવર્તી ગુણ સોય. દર્શનનેં ઇન્દ્રાસન પાય, દર્શનફલ ફણપતિ ગુણગાય; બહુત બાત કો કહે બઢાય, દર્શનાઁ ત્રિભુવનકે રાય. જો જન દર્શન કરે ન કોય, પશુ સમાન નારીનર હોય. તાતેં સુનિયો સબ નરનાર, કીજે દર્શપ્રતિજ્ઞા સાર.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com