________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ 2 ] ચાલાક સિંહ અને મૂરખ વાંદરો
[ તમે એક વાર્તા વાંચી, તેમાં જે સિંહ અને વાંદરો હતા, તેના કરતાં આ બીજી કથામાં બીજો વાંદરો અને બીજો સિંહ છે. પહેલી કથામાં તો સિંહ મૂરખ હતો ને વાંદરો ચાલાક હતો. હવે આ બીજી કથામાં વાંદરો મૂરખ છે ને સિંહ ચાલાક છે. ભેદજ્ઞાનરૂપ તાત્પર્ય બને કથામાંથી સરખું જ નીકળે છે. આ કથા ગુરુદેવના પ્રવચન ઉપરથી લખી છે.)
- એક ઝાડ ઉપર વાંદરો રહેતો હતો ત્યાં એક સિંહ આવ્યો; તે સિંહને વાંદરાના શિકારનું મન થયું. ઊંચે બેઠેલો વાંદરો તેના હાથમાં આવે તેમ ન હતો. પણ સિંહુ ચાલાક હતો; તેણે જોયું કે આ મૂરખ વાંદરો નીચેની છાયાને પોતાની જ માની રહ્યો છે! એટલે તેણે વાંદરા સામે જોસથી ગર્જના કરી ને નીચે તેની છાયા ઉપર પંજો માર્યો.
છાયા ઉપર પંજો પડતાં વાંદરો તો બી ગયો કે હાય, હાય! સિંહે મને પંજો માર્યો! એમ ભયભીત થઈને તે નીચે પડ્યો! પણ મૂર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com