________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈન ધર્મની વાર્તાઓ : ૭૯ મુનિ સુવર અને વાઘ
>
.
Gિ!
15
આ એક જ ચિત્રમાં સંસારની ચાર ગતિ અને મોક્ષરૂપ પંચમગતિ આપ જોઈ શકશો. તેનાં કારણનો વિચાર કરશો તો અહિંસાધર્મનું રહસ્ય સમજાશે. (૧) પ્રશસ્ત કપાયરૂપ હિંસાવાળા ભૂંડને સ્વર્ગમાં ભવ. (૨) અપ્રશસ્ત કપાયરૂપ હિંસાવાળા વાઘને નરકમાં ભવ. (૩) કષાય રહિત વીતરાગી અહિંસક મુનિરાજનું મોક્ષગમન.
આ રીતે વીતરાગભાવરૂપ અહિંસા તે જ ધર્મ છે, ને તે મોક્ષનું કારણ છે. રાગ તે ભવનું કારણ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com