________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮) : જૈન ધર્મની વાર્તાઓ
જૈનધર્મની વાર્તાઓ “જૈનધર્મની વાર્તાઓ” ના દશ પુસ્તકોની શ્રેણીમાંથી આ પહેલું પુસ્તક રજા કરતાં આનંદ થાય છે. આપે આ પુસ્તક વાંચ્યું. મજા આવી.. ને પછીનાં પુસ્તકો વાંચવા માટે ઇંતેજારી પણ થઈ.... તો, વાર્તાનું બીજાં પુસ્તક પણ તૈયાર છે.
બાળકોને ધર્મના સંસ્કાર આપવાનું ઉત્તમ સાધન કથા-વાર્તાઓ છે; લુપ્ત થતા આપણા અમૂલ્ય કથા સાહિત્યને આધુનિક શૈલીમાં નવજીવન આપવાની ખૂબજ જરૂર છે; ને તે માટેની અમારી દીર્ઘકાળની ભાવના આ વાર્તા-શ્રેણી દ્વારા હવે કાર્યરૂપ થાય છે. આવા સુંદર સાહિત્યને વાંચી-વંચાવી ને તેના ખૂબ પ્રચારમાં સૌ સાધર્મીઓ સહકાર આપે તે જરૂરી છે.
બ્ર. હરિલાલ જૈન
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com