________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮ : જૈન ધર્મની વાર્તાઓ સિંહ અને વાંદરાની વાર્તા ઉપરથી
પ્રાસ થતો બોધ
* જેમ મૂરખ સિંહ અને વાંદરો શરીરની છાયાને
પોતાની માનીને દુઃખી થયા, તેમ અજ્ઞાની જીવો
શરીરને જીવનું માનીને દુઃખી થાય છે. * જેમ ચાલાક સિંહે ને વાંદરાએ શરીરની છાયાને
પોતાથી જુદી જાણી તેથી તેઓ દુ:ખી ન થયા, તેમ આપણે દેહથી ભિન્ન આત્માનું સાચું સ્વરૂપ જાણીએ
તો આપણે ભવદુઃખમાં ન પડીએ ને સુખી થઈએ. * રાગ-ક્રોધાદિ પરભાવો પણ ચૈતન્યની છાયા જેવા
છે, તે આત્માનું અસલી સ્વરૂપ નથી. ચૈતન્યસ્વરૂપ આત્મા, તે રાગાદિ પર-છાયાથી રહિત હોવા છતાં, તેનાથી સહિત માને છે–તે અજ્ઞાનીને અશુદ્ધ માન્યતા જ સંસારના દુઃખનું બીજ છે. પર ભાવની છાયાથી રહિત શુદ્ધ જીવને અનુભવવો તે
મોક્ષસુખની રીત છે. * છાયા ઉપર તરાપ મારતા સિંહને કાંઈ પ્રાપ્ત ન થયું,
તેમ છાયા જેવા બાહ્ય પદાર્થો કે રાગ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com