________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈન ધર્મની વાર્તાઓ : ૧૭ જુઓ તો ખરા... સિંહ અને વાંદરો હળીમળીને કેવા બેઠા છે! બન્ને જીવો આનંદથી મુનિરાજના દર્શન કરે છે, પગે લાગે છે; અને ઉપદેશ સાંભળીને બન્નેને જાતિસ્મરણશાન થાય છે.
સૌથી ઉપર જે રાજા-રાણી બેઠા છે તે ઋષભદેવ અને શ્રેયાંસકુમારના જીવો છે–અહીં તેમનાં નામ છે: વજજંઘ અને શ્રીમતી.
આ પછીના બીજા ભવે ભોગભૂમિમાં ચારે તીર્યચો તેમજ રાજા-રાણીના જીવો સમ્યગ્દર્શન પામે છે, ને આઠ ભવ સુધી તેઓ સાથે ને સાથે રહે છે.
છેવટે જ્યારે રાજાનો જીવ ઋષભદેવતીર્થકર થાય છે ત્યારે વાંદરો અને સિંહના જીવો તેમના દીકરા થાય છે ને પછી મુનિ થઈ ને મોક્ષમાં જાય છે. તેમનાં નામમહાસેન અને ગુણસેન!
સિંહ અને વાંદરાની વાર્તામાં કેવી મજા આવી? આ વાર્તા વાંચીને, તમે પણ તે સિંહ અને વાંદરાની જેમ આત્મહિત કરજો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com