________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
- [ ૯૩ ૩૯૨ પ્ર. અપ્રતિષ્ઠિત પ્રત્યેક કોને કહે છે?
ઉ. જે પ્રત્યેક વનસ્પતિને આશ્રય કોઈ પણ સાધારણ વનસ્પતિ ન હોય તેને અપ્રતિષ્ઠિત પ્રત્યેક કહે છે. ૩૯૩ પ્ર. સાધારણ વનસ્પતિ સપ્રતિષ્ઠિત પ્રત્યેક વનસ્પતિમાં જ હોય છે કે કોઈ બીજીમાં હોય છે?
ઉ. પૃથિવી, અપ, તેજ, વાયુ, કેવળીભગવાન, આહારક શરીર, દેવ, નારકી એ આઠે સિવાય સર્વ સંસારી જીવોના શરીર સાધારણ અર્થાત્ નિગોદનો આશ્રય છે. ૩૯૪ પ્ર. સાધારણ વનસ્પતિના (નિગોદના) કેટલા ભેદ છે?
ઉ. બે ભેદ:- નિત્યનિગોદ અને ઈતરનિગોદ. ૩૯૫ પ્ર. નિત્યનિગોદ કોને કહે છે?
ઉ. જેણે કોઈ વખત પણ નિગોદ સિવાય બીજી પર્યાય પ્રાપ્ત કરી નથી અથવા કદી નિગોદ સિવાય બીજી પર્યાય પ્રાપ્ત કરશે પણ નહિ તેને નિત્યનિગોદ કહે છે. ૩૯૬ પ્ર. ઈતરનિગોદ કોને કહે છે?
ઉ. જે નિગોદથી નીકળીને બીજા પર્યાય પ્રાપ્ત કરી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com