________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ].
[ ૯૧ જનાવર-પશુ, મનુષ્ય, દેવ અને નારકી જીવોને સ્પર્શન, જીભ, નાક, આંખો અને કાન એ પાંચે ઈન્દ્રિયો હોય છે. ૩૮૨ પ્ર. કાય કોને કહે છે?
ઉ. ત્રસ, સ્થાવર, નામકર્મના ઉદયથી આત્માના પ્રદેશ પ્રચય( સમૂહ) ને કાય કહે છે. ૩૮૩ પ્ર. ત્રસ કોને કહે છે?
ઉ. ત્રસનામાં નામકર્મના ઉદયથી હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિયોમાં જન્મ લેવાવાળા જીવોને ત્રસ કહે છે. ૩૮૪ પ્ર. સ્થાવર કોને કહે છે?
ઉ. સ્થાવરનામા નામકર્મના ઉદયથી પૃથિવી, અપ, તેજ, વાયુ અને વનસ્પતિમાં જન્મ લેવાવાળા જીવોને સ્થાવર કહે છે. ૩૮૫ પ્ર. બાદર કોને કહે છે?
ઉ. પૃથિવી આદિથી જે રોકાઈ જાય અથવા બીજાને રોકે તેને બાદર કહે છે. ૩૮૬ પ્ર. સૂક્ષ્મ કોને કહે છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com