________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૯૦ ]
[ અધ્યાય : ૩ ૩૭૮ પ્ર. ધ્રાણેન્દ્રિય કોને કહે છે?
ઉ. જે દ્વારા બે પ્રકારની ગંધ(સુગંધ અને દુર્ગધ) નું જ્ઞાન થાય તેને ધ્રાણેન્દ્રિય કહે છે. ૩૭૯ પ્ર. ચક્ષુરિન્દ્રિય કોને કહે છે?
ઉ. જે દ્વારા પાંચ પ્રકારના વર્ગોનું (ધોળો, પીળો, લીલો, લાલ, અને કાળા રંગનું) જ્ઞાન થાય, તેને ચક્ષુરિન્દ્રિય કહે છે. ૩૮૦ પ્ર. શ્રોત્ર ઇન્દ્રિય કોને કહે છે?
ઉ. જે દ્વારા સાત પ્રકારના સ્વરોનું જ્ઞાન થાય તેને શ્રોત્રેન્દ્રિય કહે છે. ૩૮૧ પ્ર. કયા કયા જીવોને કઈ કઈ ઇન્દ્રિયો હોય છે?
ઉ. પૃથિવી, અપ, તેજ, વાયુ અને વનસ્પતિ એ જીવોને એક સ્પર્શન ઇન્દ્રિય જ હોય છે. કરમીઆ વગેરે જીવોને સ્પર્શન અને રસના એ બે ઇન્દ્રિયો હોય છે. કીડી વગેરે જીવોને સ્પર્શન, રસના અને પ્રાણ (નાક) એ ત્રણ ઇન્દ્રિયો હોય છે. માખી, ભમરા વગેરે જીવોને સ્પર્શન, રસના, નાક અને આંખો એ ચાર ઇન્દ્રિયો હોય છે. ઘોડા આદિ ચાર પગાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com