________________
Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
[ ૬૭
રીત છે?
ઉ. નિષેહારમાં એક અધિક ગુણાનિ આયામનું પ્રમાણ જોડીને અર્ધા કરવાથી જે લબ્ધ આવે, તેને ગુણહાનિઆયામથી ગુણ્યા કરવી, એવી રીતે ગુણવાથી જે ગુણનફલ ( ગુણાકાર ) થાય. તેનો ભાગવિક્ષિત ગુણાનિના દ્રવ્યમાં ઉમેરવાથી વિવક્ષિત ગુણાનિના ચયનું પરિમાણ નીકળે છે.
જેમકે-નિષેકહા૨ ૧૬ માં એક અધિક ગુણહાનિ આયામ ૯ ઉમેરવાથી ૨૫ થયા. પચીશના અર્ધા ૧ા ને ગુણાનિઆયામ ૮ થી ગુણવાથી ૧૦૦ થાય છે. તે ૧૦૦ નો ભાગ વિવક્ષિત પ્રથમ ગુણહાનિના દ્રવ્ય ૩૨૦૦ માં ઉમેરવાથી પ્રથમ ગુણાનિસંબંધી ચય ૩૨ આવ્યા. એવી રીતે દ્વિતીય ગુણહાનિના ચયનું પરિમાણ ૧૬, તૃતીયનું પરિમાણ ૮, ચતુર્થનું ૪, પંચમનું ૨ અને અંતિમ ગુણહાનિના ચયનું પરિમાણ ૧ જાણવું. ૨૮૮ પ્ર. અનુભાગની રચનાનો ક્રમ ક્યો છે ?
ઉ. દ્રવ્યની અપેક્ષાથી જે રચના ઉપર બતાવી છે તેમાં પ્રત્યેક ગુણહાનિના પ્રથમાદિ સમય સંબંધી દ્રવ્યને વર્ગણા કહે છે. અને તે વર્ગણાઓમાં જે પરમાણુ છે, તેને વર્ગ કહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com