________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
| [ ૫૯ ઉ. નીરોગી પુરુષની નાડીના એકવાર ચાલવાને શ્વાસોચ્છવાસ કાળ કહે છે. ૨૫૬ પ્ર. એક મુહૂર્તમાં કેટલા શ્વાસોશ્વાસ થાય છે?
ઉ. એક મુહૂર્તમાં ત્રણ હજાર સાતસો તોંતેર( ૩૭૭૩) શ્વાસોચ્છવાસ થાય છે. ૨૫૭ પ્ર. અનુભાગબંધ કોને કહે છે?
ઉ. ફળ દેવાની શક્તિની હીનાધિકતાને અનુભાગબંધ કહે છે. ૨૫૮ પ્ર. પ્રદેશબંધ કોને કહે છે?
ઉ. બંધ થવાવાળા કર્મોની સંખ્યાના નિર્ણયને પ્રદેશબંધ કહે છે. ૨૫૯ પ્ર. ઉદય કોને કહે છે?
ઉ. સ્થિતિને પૂરી કરીને કર્મોનાં ફલ આપવાને ઉદય કહે છે. ૨૬) પ્ર. ઉદીરણા કોને કહે છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com