SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates ૫૪ ] [ અધ્યાય : ૨ જ્ઞાનાવરણ ) દર્શનાવરણની ૬, (કેવલ દર્શનાવરણ ૧ અને નિદ્રા પ, નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા અને સ્યાનગૃદ્ધિ), મોહનીયની ૧૪( અનંતાનુબંધી ૪, અપ્રત્યાખ્યાનાવરણ ૪, પ્રત્યાખ્યાનાવરણ ૪, મિથ્યાત્વ ૧ અને સમ્યગમિથ્યાત્વ ૧) એ પ્રમાણે ૨૧ પ્રકૃતિ છે. ૨૩૯ પ્ર. દેશથાતિ પ્રકૃતિ કેટલી અને કઈ કઈ છે ? ઉ. છવ્વીસ( ૨૬) છેઃ- જ્ઞાનાવરણની (મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ અને મનઃ પર્યયજ્ઞાનાવરણ ), દર્શનાવરણની ૩, (ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવ૨ણ ) મોહનીયની ૧૪ (સંજ્વલન ૪, નોકષાય ૯ અને સમ્યક્ત્વ ૧), અન્તરાયની ૫-એ પ્રમાણે છવ્વીસ છે. ૨૪૦ પ્ર. ક્ષેત્રવિપાકી પ્રકૃતિ કેટલી અને કઈ કઈ છે ? ઉ. ચાર છે:- નરકગત્યાનુપૂર્વી, તિર્યગ્દત્યાનુપૂર્વી, મનુષ્યગત્યાનુપૂર્વી અને દેવગત્યાનુપૂર્વી એ ચાર છે. ૨૪૧ પ્ર. ભવવિપાકી પ્રકૃતિ કેટલી અને કઈ કઈ છે? Please inform us of any errors on [email protected]
SR No.008250
Book TitleJain Siddhanta Praveshika
Original Sutra AuthorN/A
AuthorGopaldas Baraiya
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size667 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy