SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] [ ૪૫ ૨૦૨ પ્ર. પર્યાસિ કોને કહે છે? ઉ. આહારવર્ગણા, ભાષાવર્ગણા અને મનોવર્ગણાના પરમાણુઓને, શરીર-ઇન્દ્રિયાદિરૂપ પરિણાવવાની શક્તિની પૂર્ણતાને પર્યાસિ કહે છે. ૨૦૩ પ્ર. પર્યાતિના કેટલા ભેદ છે? ઉ. છ-આહારપર્યામિ, શરીરપર્યામિ, ઇન્દ્રિય પર્યામિ, શ્વાસોચ્છવાસપર્યામિ, ભાષાપર્યામિ અને મન:પર્યાયિ. આહારપર્યાતિ- આહારવર્ગણાના પરમાણુઓને ખલ અને રસભાગરૂપ પરિણાવવાના કારણભૂત જીવની શક્તિની પૂર્ણતાને આહારપર્યાતિ કહે છે. શરીરપર્યાસિ- જે પરમાણુઓને ખવરૂપ પરિણમાવ્યા હતા. તેમના હાડ વગેરે કઠિન અવયવરૂપ, અને જેને રસ રૂપ પરિણમાવ્યા હતા, તેમના રુધિરાદિક દ્રવ્યરૂપ પરિણમાવવાના કારણભૂત જીવની શક્તિની પૂર્ણતાને શરીરપર્યાતિ કહે છે. ઇન્દ્રિય પર્યામિ- આહારવર્ગણાના પરમાણુઓને ઇન્દ્રિયોના આકાર પરિણમાવવાને તથા ઇન્દ્રિય દ્વારા વિષય ગ્રહણ કરવાના કારણભૂત જીવની શક્તિની પૂર્ણતાને Please inform us of any errors on [email protected]
SR No.008250
Book TitleJain Siddhanta Praveshika
Original Sutra AuthorN/A
AuthorGopaldas Baraiya
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size667 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy