________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪ |
[ અધ્યાય : ૨ ૧૯૬ પ્ર. ઉદ્યોત નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી ઉઘાતરૂપ શરીર થાય. ૧૯૭ પ્ર. વિહાયોગતિ નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી આકાશ ગમન થાય; તેના શુભ અને અશુભ એમ બે ભેદ છે. ૧૯૮ પ્ર. ઉચ્છવાસ નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી શ્વાસોચ્છવાસ લેવાય. ૧૯૯ પ્ર. ત્રસ નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી હીન્દ્રિયાદિ જીવોમાં જન્મ થાય. ૨૦૦ પ્ર. સ્થાવર નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી પૃથિવીકાય, અપકાય, તેજસકાય, વાયુકાય અને વનસ્પતિકાયમાં જન્મ થાય. ૨૦૧ પ્ર. પર્યાસિકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી પોતપોતાના યોગ્ય પર્યાતિ પૂર્ણ થાય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com