________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
[ ૩૩ ઘાત કરે તેને મોહનીય કર્મ કહે છે. ૧૪૮ પ્ર. મોહનીય કર્મના કેટલા ભેદ છે?
ઉ. બે છે:- દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય. ૧૪૯ પ્ર. દર્શનમોહનીય કર્મ કોને કહે છે?
ઉ. આત્માના સમ્યકત્વ પર્યાયને જે ઘાતે, તેને દર્શનમોહનીય કર્મ કહે છે. ૧૫૦ પ્ર. દર્શનમોહનીય કર્મના કેટલા ભેદ છે?
ઉ. ત્રણ છે:- મિથ્યાત્વ, સમ્યમિથ્યાત્વ અને સમ્યફપ્રકૃતિ. ૧૫૧ પ્ર. મિથ્યાત્વ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી જીવને અતત્ત્વશ્રદ્ધાન થાય, તેને મિથ્યાત્વ કહે છે. ૧૫ર પ્ર. સમ્યકમિથ્યાત્વ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી મળેલા( મિશ્ર) પરિણામ હોય કે જેને ન તો સમ્યકત્વરૂપ કહી શકાય અને ન તો મિથ્યાત્વરૂપ, તેને સમ્યુમિથ્યાત્વ કહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com