________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬ ]
[ અધ્યાય : ૧ ઉ. આલાદસ્વરૂપ આત્માના પરિણામવિશેષને સુખ કહે છે. તેની કારણભૂત શક્તિને સુખગુણ કહે છે. ૧૧૭ પ્ર. વીર્ય કોને કહે છે?
ઉ. આત્માની શક્તિને(બળને) વીર્ય કહે છે, તેના કારણભૂત ત્રિકાળી શક્તિને વીર્યગુણ કહે છે. ૧૧૮ પ્ર. ભવ્યત્વ ગુણ કોને કહે છે?
ઉ. જે શક્તિના નિમિત્તથી આત્મામાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્રચારિત્ર પ્રગટ થવાની યોગ્યતા હોય, તેને ભવ્યત્વ ગુણ કહે છે. ૧૧૯ પ્ર. અભવ્યત્વ ગુણ કોને કહે છે?
ઉ. જે શક્તિના નિમિત્તથી આત્મામાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્રચારિત્ર પ્રગટ થવાની યોગ્યતા ન હોય તેને અભવ્યત્વ ગુણ કહે છે. ૧૨૦ પ્ર. જીવત્વ ગુણ કોને કહે છે?
ઉ. જે શક્તિના નિમિત્તથી આત્મા પ્રાણ ધારણ કરે તેને જીવત્વ ગુણ કહે છે. ૧૨૧ પ્ર. પ્રાણ કોને કહે છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com