________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૬ ]
[ અધ્યાય : ૪ ઉ. તેરમાં ગુણસ્થાનની માફક આ ગુણસ્થાનમાં પણ ૮૫ પ્રકૃતિઓની સત્તા છે, પરંતુ દ્વિચ૨મ સમયમાં ૭૨ અને અંતિમ સમયમાં ૧૩ પ્રકૃતિઓની સત્તાનો નાશ કરીને, અરહંત ભગવાન મોક્ષે પધારે છે.
ઈતિ ચતુર્થોડધ્યાયઃ સમાસઃ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com