________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૬ ]
અધ્યાય : ૪ રહે છે?
ઉ. છઠ્ઠી ગુણસ્થાનની માફક આ ગુણસ્થાનમાં પણ ૧૪૬ પ્રકૃતિઓની સત્તા રહે છે, કિન્તુ ક્ષાયિકસમ્યગ્દષ્ટિને ૧૩૯ પ્રકૃતિની જ સત્તા રહે છે. પ૩ર પ્ર. આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો બંધ થાય છે?
ઉ. સાતમા ગુણસ્થાનમાં જે પ૯ પ્રકૃતિઓનો બંધ કહ્યો છે, તેમાંથી ત્રુચ્છિત્તિ પ્રકૃતિ એક દેવાયુના ઘટાડવાથી પ૮ પ્રકૃતિઓનો બંધ થાય છે. પ૩૩ પ્ર. આઠમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો ઉદય થાય છે?
ઉ. સાતમા ગુણસ્થાનમાં જે ૭૬ પ્રકૃતિઓનો ઉદય કહ્યો છે, તેમાંથી ત્રુચ્છિત્તિ પ્રકૃતિ ચાર (સમ્યફપ્રકૃતિ, અદ્ધનારાય, કીલક, અસંપ્રાસાસૃપાટિકા સહુનન) ના ઘટાડવાથી બાકી રહેલી ૭૨ પ્રકૃતિઓનો ઉદય થાય છે. પ૩૪ પ્ર. આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓની સત્તા રહે છે?
ઉ. સાતમા ગુણસ્થાનમાં જે ૧૪૬ પ્રકૃતિઓની સત્તા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com