________________
Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates
૧૩૦ ]
[ અધ્યાય : ૪
ઉ. જે શ્રેણી ચઢવાને સન્મુખ હોય, તેને સાતિશય અપ્રમત્તવિરત કહે છે.
૫૧૬ પ્ર. શ્રેણી ચઢવાને પાત્ર કોણ છે?
ઉ. ક્ષાયિકસમ્યગ્દષ્ટિ અને દ્વિતીયોપશમસમ્યગ્દષ્ટિ જ શ્રેણી ચઢે છે, ચઢે છે, પ્રથમોપશ સમ્યક્ત્વવાળા ક્ષાયોપશમિક સમ્યક્ત્વવાળા શ્રેણી ચઢી શકતા નથી.
તથા
પ્રથમોપશમસમ્યક્ત્વવાળા
જીવ
પ્રથમોપશમસમ્યક્ત્વને છોડીને ક્ષાયોપશમિક સમ્યગ્દષ્ટિ થઈને પ્રથમ જ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભનું વિસંયોજન કરીને દર્શનમોહનીયની ત્રણ પ્રકૃતિઓનો ઉપશમ કરીને યા તો દ્વિતીયોપશમસમ્યગ્દષ્ટિ થઈ જાય અથવા ત્રણે પ્રકૃતિઓનો ક્ષય કરી ક્ષાયિક સમ્યગ્દષ્ટિ થઈ જાય ત્યારે શ્રેણી ચઢવાને પાત્ર થાય છે. ૫૧૭ પ્ર. શ્રેણી કોને કહે છે ?
ઉ. જ્યાં ચારિત્રમોહનીય કર્મની બાકી રહેલી ૨૧ પ્રકૃતિઓનો ક્રમથી ઉપશમ તથા ક્ષય કરાય, તેને શ્રેણી કહે છે.
૫૧૮ પ્ર. શ્રેણીના કેટલા ભેદ છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com