SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] [ ૧૨૯ ઉ. પાંચમા ગુણસ્થાનમાં ૧૪૭ પ્રકૃતિઓની સત્તા કહી છે, તેમાંથી બુચ્છિન્ન પ્રકૃતિ એક તિર્યગાયુને ઘટાડવાથી ૧૪૬ પ્રકૃતિઓની સત્તા રહે છે, પરંતુ ક્ષાયિકસમ્યગ્દષ્ટિને ૧૩૯ ની જ સત્તા છે. ૫૧૨ પ્ર. સાતમા અપ્રમત્તવિરત નામના ગુણસ્થાનનું સ્વરૂપ શું છે ? ઉ. સંજ્વલન અને નોકષાયનો મંદ ઉદય થવાથી પ્રમાદરહિત સંયમભાવ થાય છે, તે કારણથી આ ગુણસ્થાનવર્તી મુનિને અપ્રમતવિરત કહે છે. ૫૧૩ પ્ર. અપ્રમત્તવિરતગુણસ્થાનના કેટલા ભેદ છે ? ઉ. બે ભેદ છે:- સ્વસ્થાન અપ્રમત્તવિરત, અને સાતિશય અપ્રમત્તવિરત. ૫૧૪ પ્ર. સ્વસ્થાનઅપ્રમત્તવિરત કોને કહે છે ? ઉ. જે હજારો વખત છઠ્ઠાથી સાતમામાં અને સાતમામાંથી છઠ્ઠા ગુણસ્થાનમાં આવે જાય, તેને સ્વસ્થાનઅપ્રમત્ત કહે છે. ૫૧૫ પ્ર. સાતિશય અપ્રમત્તવિરત કોને કહે છે ? Please inform us of any errors on [email protected]
SR No.008250
Book TitleJain Siddhanta Praveshika
Original Sutra AuthorN/A
AuthorGopaldas Baraiya
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size667 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy