________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦ ]
[ અધ્યાય : ૧ ઉ. ગુણના વિશેષ કાર્યને( પરિણમનને) પર્યાય કહે છે. ૩૮ પ્ર. પર્યાયના કેટલા ભેદ છે?
ઉ. બે છે. વ્યંજનપર્યાય અને અર્થપર્યાય. ૩૯ પ્ર. વ્યંજનપર્યાય કોને કહે છે?
ઉ. પ્રદેશત્વ ગુણના વિકારને વ્યંજનપર્યાય કહે છે. ૪૦ પ્ર. વ્યંજનપર્યાયના કેટલા ભેદ છે?
ઉ. બે છે–સ્વભાવભંજનપર્યાય અને વિભાવવ્યંજનપર્યાય. ૪૧ પ્ર. સ્વભાવવ્યંજનપર્યાય કોને કહે છે?
ઉ. બીજાના નિમિત્ત વિના જે વ્યંજનપર્યાય હોય, જેમકે-જીવની સિદ્ધપર્યાય. ૪૨ પ્ર. વિભાવવ્યંજનપર્યાય કોને કહે છે?
ઉ. બીજાના નિમિત્તથી જે વ્યંજનપર્યાય હોય, જેમકેજીવની મનુષ્યનારકાદિ પર્યાય. ૪૩ પ્ર. અર્થપર્યાય કોને કહે છે?
ઉ. પ્રદેશત્વ ગુણના સિવાય અન્ય સમસ્ત ગુણોના વિકારને અર્થપર્યાય કહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com