________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
| [ ૧૨૫ થાય છે. ૫૦૧ પ્ર. આ ચોથા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો બંધ થાય છે?
ઉ. ત્રીજા ગુણસ્થાનમાં ૭૪ પ્રકૃતિઓનો બંધ થાય છે. જેમાં મનુષ્યાયુ, દેવાયુ અને તીર્થંકર પ્રકૃતિએ ત્રણ સહિત ૭૭ પ્રકૃતિઓનો બંધ આ ચોથામાં થાય છે. ૫૦૨ પ્ર. ચોથા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો ઉદય થાય છે?
ઉ. ત્રીજા ગુણસ્થાનમાં ૧૦૦ પ્રકૃતિઓનો ઉદય થાય છે, તેમાંથી ત્રુચ્છિન્ન પ્રકૃતિ સમ્યમૃિથ્યાત્વ બાદ કરવાથી ૯૯ રહી, તેમાં ચાર અનુપૂર્વી અને એક સમ્યફપ્રકૃતિમિથ્યાત્વ એ પાંચ પ્રકૃતિઓ ઉમેરવાથી ૧૦૪ પ્રકૃતિઓનો ઉદય થાય છે. ૫૦૩ પ્ર. ચોથા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓ ની સત્તા રહે છે?
ઉ. સર્વની; અર્થાત્ ૧૪૮ પ્રકૃતિઓની; પરંતુ ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ૧૪૧ પ્રકૃતિઓની જ સત્તા છે. ૫૦૪ પ્ર. પાંચમા દેશવિરત ગુણસ્થાનનું સ્વરૂપ શું છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com