________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] .
[ ૧૦૩ એ ચારે ગર્ભજાના પર્યાપક, નિર્વાપર્યાપકની અપેક્ષાએ આઠ થયા. તેમાં સમૂર્જીન મનુષ્યનો લયપર્યાપક ભેદ ઉમેરવાથી નવ ભેદ થાય છે. ૪૪૧ પ્ર. નારકીઓના બે ભેદ કયા કયા છે?
ઉ. પર્યાપ્તક અને નિવૃજ્યપર્યાપક. ૪૪૨ પ્ર. દેવોના બે ભેદ કયા કયા છે?
ઉ. પર્યાપક અને નિવૃત્ત્વપર્યાપક. ૪૪૩ પ્ર. દેવોના વિશેષ ભેદ કયા કયા છે?
ઉ. ચાર છે:- ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક. ૪૪૪ પ્ર. ભવનવાસી દેવના કેટલા ભેદ છે?
ઉ. દશ છે:- અસુરકુમાર, નાગકુમાર, વિધુતકુમાર, સુપર્ણકુમાર, અગ્નિકુમાર, વાતકુમાર, સ્વનિતકુમાર, ઉદધિકુમાર દીપકુમાર, દિકુમાર. ૪૪૫ પ્ર. વ્યંતર દેવોના કેટલા ભેદ છે?
ઉ. આઠ ભેદ છેઃ- કિન્નર, ઝિંપુરુષ, મહોરગ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com