________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૨ ]
[અધ્યાય : ૩ ઉ. જલચર, સ્થલચર, નભચર એ ત્રણેના સંશી અસશીની અપેક્ષાએ ૬ ભેદ થયા અને તે છના પર્યાપક, નિવૃત્યપર્યાસકલધ્યપર્યાપ્તકની અપેક્ષાએ ૧૮ જીવસમાસ થાય છે. ૪૩૭ પ્ર. ગર્ભજ પંચેન્દ્રિયના ૧૬ ભેદ કયા કયા છે?
ઉ. કર્મભૂમિના ૧૨ અને ભોગભૂમિના ૪. ૪૩૮ પ્ર. કર્મભૂમિના બાર ભેદ કયા કયા છે?
ઉ. જલચર, સ્થલચર, નભચર એ ત્રણેના સંજ્ઞી, અસંગીના ભેદથી છે ભેદ થયા. અને તેના પર્યાયનિવૃજ્યપર્યાસકની અપેક્ષાએ બાર ભેદ થયા. ૪૩૯ પ્ર. ભોગભૂમિના ચાર ભેદ કયા કયા છે?
ઉ. સ્થલચર અને નભચર એના પર્યાપક અને નિવૃત્યુપર્યાપ્તકની અપેક્ષાએ ચાર ભેદ થયા, ભોગભૂમિમાં અસંજ્ઞીતિર્યંચ થતા નથી. ૪૪૦ પ્ર. મનુષ્યોના નવ ભેદ કયા કયા છે?
ઉ. આર્યખંડ, સ્વેચ્છખંડ, ભોગભૂમિ અને ચાર કુભોગભૂમિ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com