________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૯૮ ]
[ અધ્યાય : ૩ અયોગ-વળી અવસ્થામાં જીવ અનાહારક થાય છે. ૪૧૮ પ્ર. વિગ્રહગતિ કોને કહે છે?
ઉ. એક શરીરને છોડી બીજા શરીર પ્રતિ ગમન કરવાને વિગ્રહુ ગતિ કહે છે. ૪૧૯ પ્ર. વિગ્રહગતિમાં ક્યો યોગ હોય છે?
ઉ. કાર્માણયોગ હોય છે. ૪૨૦ પ્ર. વિગ્રહગતિના કેટલા ભેદ છે?
ઉ. ચાર છે:- ઋજુગતિ, પાણિમુક્તાગતિ, લાંગલિકાગીત અને ગોમૂત્રિકા ગતિ. ૪૨૧ પ્ર. એ વિગ્રહગતિઓમાં કેટલો કેટલો કાળ લાગે છે?
ઉ. ઋજાગતિમાં એક સમય, પાણિમુક્તા અર્થાત્ એક વાંકવાળી ગતિમાં બે સમય, લાંગલિકા ગતિમાં ત્રણ સમય, અને ગોમૂત્રિકા ગતિમાં ચાર લાગે છે. ૪૨૨ પ્ર. એ ગતિઓમાં અનાહારક અવસ્થા કેટલા સમય સુધી રહે છે?
ઉ. ઋજાગતિવાળો જીવ અનાહારક હોતો નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com