SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૫૧) પ્ર. ૧૪૪-જે દ્રવ્યો છે તેનો કદી નાશ નથી અને તે બીજામાં ભળતાં નથી-તેમાં કયા ગુણો કારણભૂત છે? ઉ. અસ્તિત્વગુણ અને અગુરુલઘુત્વગુણ. પ્ર. ૧૪૫-જે સ્વભાવ છે તે ગુપ્ત રહે નહિ, તે કોઈમાં ભળે નહિ, નાશ પામે નહિ, બદલ્યા વિના રહે નહિ-તેમાં કયા ગુણ કારણભૂત છે? ઉ. તેમાં અનુક્રમે, પ્રમેય, અગુરુલઘુત્વ અસ્તિત્વ અને દ્રવ્યત્વ ગુણ કારણભૂત છે. પ્ર. ૧૪૬-છએ સામાન્ય ગુણોનું પ્રયોજન ટૂંકામાં શું છે? ઉ. (૧) કોઈ દ્રવ્યની કદી ઉત્પત્તિ કે નાશ નથી, માટે કોઈ કોઈનો કર્તા નથી-એમ અસ્તિત્વ ગુણ સૂચવે છે. (૨) દરેક દ્રવ્ય નિરંતર પોતાની જ પ્રયોજનભૂત ક્રિયા કરે છે, તેથી કોઈ દ્રવ્ય એક સમય પણ પોતાના કામ (કાર્ય) વિના નકામું હોતું નથી-એમ વસ્તુત્વ ગુણ બતાવે છે. (૩) દરેક દ્રવ્ય નિરંતર પ્રવાહકમે પ્રવર્તતી પોતાની નવી નવી અવસ્થાઓને સદાય પોતે જ બદલે છે, માટે કોઈના કારણે પર્યાય પ્રવર્તે કે રોકાય એવું પરાધીન કોઈ દ્રવ્ય નથી-એમ દ્રવ્યત્વ ગુણ બતાવે છે. (૪) દરેક દ્રવ્યમાં જણાવાયોગ્યપણું હોવાથી જ્ઞાનથી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy