________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૨] શ્રી વિમલ પ્રિન્ટીંગ પ્રેસ, અમદાવાદે આ પુસ્તકનું સુંદર ઓફસેટ પ્રિન્ટીંગ કરી આપેલ છે અને અજિત મુદ્રણાલય, સોનગઢ સુંદર બાઇન્ડીંગ કામ કરી આપેલ છે, તેથી ટ્રસ્ટ બન્નેનું આભારી છે.
આ પુસ્તક દ્વારા અધ્યાત્મવિદ્યાના પાયારૂપ પ્રયોજનભૂત સિદ્ધાંતો બરાબર સમજી, મુમુક્ષુ જીવ મોક્ષમાર્ગમાં આગળ વધે એ જ ભાવના.
શ્રુતપંચમી પર્વ, વિ. સં. ૨૦૪૬, વી. નિ. ૨૫૧૬
પ્રકાશન સમિતિ શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ ( સૌરાષ્ટ્ર) ૩૬૪૨૫૦
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com