________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
(૫૮)
કોઈ ઠેકાણે શુભોપયોગને પણ શુદ્ધોપયોગનું કારણ કહીએ છીએ એમ સમજવું.” (મોક્ષમાર્ગ પ્ર.-૫ા. ૨૬૦–૨૬૧ )
แ
૫.
...વ્યવહાર તો ઉપચારનું નામ છે, અને તે ઉપચાર ત્યારે જ બને કે જ્યારે તે સત્યભૂત નિશ્ચયરત્નત્રયના કા૨ણાદિરૂપ થાય, અર્થાત્ જેમ નિશ્ચય-રત્નત્રય સધાય તેમ તેને સાધે તો તેમાં વ્યવહા૨૫ણું સંભવે.” (મોક્ષમાર્ગ પ્રકાશક. પા. ૨૬૧) પ્ર. ૯૨-અધ્યાત્મશાસ્ત્રોમાં નયોનું સ્વરૂપ શું છે? उ. १. तावत्मूलनयौ द्वौ निश्चयो व्यवहारश्च।
અર્થ:- નયોના મૂલ બે ભેદ છે:- ૧. નિશ્ચયનય, ૨.
વ્યવહારનય.
પણ
२. तत्रनिश्चनयोऽभेदविषयो व्यवहारो भेदविषयः । અર્થ:- તેમાં નિશ્ચયનય ( ગુણ–ગુણીના ) અભેદવિષય કરવાવાળો અને વ્યવહારનય (ગુણ–ગુણીના ) ભેદવિષય કરવાવાળો છે.
३. तत्रनिश्चयो द्विविधः शुद्धनिश्चयोऽशुद्धनिश्चयश्च। અર્થ:- તેમાં નિશ્ચયનયના બે પ્રકાર
છે:- ૧. શુદ્ધ
નિશ્ચયનય, ૨. અશુદ્ધનિશ્ચયનય. ४. तत्रनिरुपाधिकगुणगुण्यभेदविषयकः शुद्धनिश्चयो, यथा केवलज्ञानादयो जीव इति ।
અર્થ:- નિરુપાધિક (શુદ્ધ) ગુણ-ગુણીને અભેદરૂપ વિષય કરવાવાળો શુદ્ધ નિશ્ચયનય છે; જેમકે:- જીવ કેવલજ્ઞાનાદિ સ્વરૂપ છે.
५. सोपाधिकविषयोऽशुद्धनिश्चयो, यथा मतिज्ञानादयो जीवः ।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com