SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ઉ. (૯) વિશેષ અભેદનયની વિવક્ષામાં આસ્રવાદિ પદાર્થોનો પણ જીવ અને અજીવ એ બે જ પદાર્થોમાં અંતર્ભાવ કરી લેવાથી એ બે જ પદાર્થો સિદ્ધ થઈ જશે. 7) કયા તત્ત્વો હૈય છે અને કયા તત્ત્વો ઉપાદેય છે તેનું પરિશાન થાય એ પ્રયોજનથી આસ્રવાદિ તત્ત્વોનું નિરૂપણ કરવામાં આવે છે. પ્ર. ૬–ઉપાદેય તત્ત્વો કયા છે? 6 ર ઉ. અક્ષય અનંત સુખ તે ઉપાદેય છે, તેનું કારણ મોક્ષ છે. મોક્ષનું કારણ સંવર અને નિર્જરા છે; તેનું કારણ વિશુદ્ધ જ્ઞાનદર્શન સ્વભાવી નિજ આત્મતત્ત્વસ્વરૂપના સભ્યશ્રદ્ધાન, જ્ઞાન તથા આચરણ લક્ષણસ્વરૂપ નિશ્ચયરત્નત્રય છે. તે નિશ્ચય રત્નત્રયને સાધવા માગનાર જીવે વ્યવહાર રત્નત્રય શું છે તે સમજીને ૫દ્રવ્યો તેમજ રાગ ઉપરથી પોતાનું લક્ષ ઉઠાવી લઈ નિજ આત્માના ત્રિકાલી સ્વરૂપ તરફ પોતાનું લક્ષ વાળવું જોઈએ. એ પ્રમાણે કરતાં નિશ્ચય-સમ્યગ્દર્શન પ્રગટે છે, અને તેના જોરે સંવ-નિર્જરા તથા મોક્ષ પ્રગટે છે; માટે એ ત્રણ તત્ત્વો ઉપાદેય છે. પ્ર. ૭-ય તત્ત્વો કયા છે? t ઉ. આકુળતાને ઉત્પન્ન કરનારાં એવાં નિગોદ-નકાદિ ગતિનાં દુઃખ તેમજ ઇન્દ્રિયો દ્વારા ઉત્પન્ન થયેલ કલ્પિત સુખ તે હેય (છોડવા યોગ્ય) છે; તેનું કારણ સંસાર છે. તે સંસારનું કારણ આસ્રવ અને બંધ–એ બે તત્ત્વો છે; Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy