________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(રરર )
(ક્ત વિનંવિત) भवभोगपराङ्मुख हे यते। पदमिदं भवहेतुविनाशनम्। भज निजात्मनिमग्नमते पुन-स्तव किम ध्रुववस्तुनि चिन्तया।।६५।।
અર્થ- નિજ આત્મામાં લીન બુદ્ધિવાળા તથા ભવથી અને ભોગથી પરામુખ થયેલા હું યતિ! તું ભવહેતુનો વિનાશ કરનારા એવા આ (ધ્રુવ) પદને ભજ; અધ્રુવ વસ્તુની ચિંતાથી તારે શું પ્રયોજન છે? ૬૫.
ચારે અનુયોગના કથનનો સાર એ છે કે શુદ્ધ નિર્મળ અભેદ દ્રવ્યસ્વભાવના આશ્રયે ધર્મની શરૂઆત, વૃદ્ધિ અને પૂર્ણતા થાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com