________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૬૮) આત્મા પોતે ચેતન છે તો પછી અચેતન પદાર્થોએ તેમાં શું ઉત્પન્ન કર્યું? અર્થાત્ કાંઈ જ નહિ.
( જુઓ, પંચાધ્યાયી ભા. ૨, ગા. ૩૫૫) ૬. તેથી એમ નક્કી થાય છે કે આત્માને જ્ઞાન અને સુખ ઉત્પન્ન કરવામાં શરીર, પાંચે ઈન્દ્રિયો તથા તેના વિષયોનું
અકિંચિત્કરપણું છે. (જુઓ, પંચા. ભા.ર, ગા. ૩પ૬). [‘જે હેતુ કાંઈપણ ન કરે તે અકિંચિત્કર કહેવાય છે. ]
(સમયસાર ગા. ર૬૭ નો ભાવાર્થ, પાનું ૩૨૮) પ્ર. ૪૦૧-અંતરંગ કારણથી (ઉપાદાન કારણથી) જ કાર્યની
ઉત્પત્તિ થાય છે-એમ ન માનવામાં આવે તો શો દોષ
આવે ? ઉ. ૧. કાર્યની ઉત્પત્તિમાં સ્વસ્થિતિ કારણ હોય છે, તેમાં અન્ય
હેતુ (કારણ) નથી. તેમ છતાં “કોઈ હેતુ” છે, એમ માનવામાં આવે તો અનવસ્થાનો દોષ આવે. (પંચાધ્યાયી ભા. ૨, ગા. ૭૯૯ પાનું ૨૭૯
પં. ફૂલચંદજી દ્વારા સંપાદિત ) ૨. “અહીં મિત્રતથી એક ઉપાદાન અને બીજાં સહકારી કારણ
લેવામાં આવ્યું છે. વસ્તુમાં કાર્યકારીપણાની યોગ્યતા અન્ય વસ્તુના નિમિત્તથી નથી આવતી, એ તો તેનો સ્વભાવ છે. એ ઉપરથી જે કોઈ વસ્તુમાં કાર્યકારીપણાની યોગ્યતા અન્ય વસ્તુની સહકારિતાથી માનવામાં આવે તો તે અન્ય વસ્તુમાં એવી યોગ્યતા તેનાથી ભિન્ન અન્ય વસ્તુના નિમિત્તથી માનવી પડશે અને એ પ્રકારે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com