________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४. भोक्षमार्ग:
મોક્ષમાર્ગ તો એક જ છે અને તે નિશ્ચય મોક્ષમાર્ગ છે, પણ નિશ્ચય અને વ્યવહાર-એમ બે મોક્ષમાર્ગ નથી. પરંતુ નિશ્ચય મોક્ષમાર્ગનું કથન બે પ્રકારનું છે. (૧) નિશ્ચય મોક્ષમાર્ગ, (૨) વ્યવહાર મોક્ષમાર્ગ. એટલે કે, દરેક કાર્યમાં બે કારણો હોય છે. ઉપાદાન અને નિમિત્ત. તેમાં ઉપાદાન તે નિશ્ચય મોક્ષમાર્ગ છે અને તે સમયની અધૂરી રહેલી અને વિકારી દશા તે નિમિત્ત હોવાથી તેને વ્યવહાર મોક્ષમાર્ગ કહ્યો છે. ઘણા લોકો બે મોક્ષમાર્ગ હોય એમ માને છે; પણ તે માન્યતા જૂઠી છે. આ સંબંધમાં મોક્ષમાર્ગ પ્રકાશક હિંદી, શ્રી દિગંબર જૈન સંઘ-મથુરા તરફથી બહાર પડેલ છે તેની प्रस्तावनामा पृ. ८-१० Hi Qण्यु छ :
“आपने इस बातका खण्डन किया है कि मोक्षमार्ग निश्चय व्यवहाररूप दो प्रकार का है। वे लिखते हैं कि यह मान्यता निश्चयव्यवहारावलम्बी मिथ्यादृष्टियोंकी हैं, वास्तवमें तो मोक्षमार्ग दो नहीं हैं किन्तु मोक्षमार्ग निरूपण का दो प्रकार है। पाठक देखेंगे कि जो लोग निश्चय-सम्यग्दर्शन, व्यवहारसम्यग्दर्शन, निश्चय रत्नत्रय, व्यवहार-रत्नत्रय, निश्चयमोक्षमार्ग, व्यवहारमोक्षमार्ग इत्यादि दो भेदों की रातदिन चर्चा करते रहते हैं उनके मंतव्य से पं. जी का मंतव्य कितना भिन्न है ? इसी प्रकार आगे चल कर उन्होंने लिखा है कि निश्चय-व्यवहार दोनों को उपादेय मानना भी भ्रम है, क्योकि दोनों नयों का स्वरूप परस्पर विरुद्ध है इस लिये दोनों नयों का उपादेयपन नहीं बन सकता। अभी
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com