________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updařes
(૯૩)
સ્થાનથી ચારિત્રગુણનો સ્વભાવઅર્થપર્યાય હોય છે; તેરમા ગુણસ્થાનથી જ્ઞાનાદિના પૂર્ણ શુદ્ધ અર્થપર્યાય હોય છે.
( ૨ ) યોગગુણનો સ્વભાવઅર્થપર્યાય તેમા ગુણસ્થાનના
અંતે પ્રગટે છે.
પ્રદેશત્વગુણનો
(૪) બાકીના જે જે ગુણોનું અશુદ્ધ પરિણમન છે તેના વિભાવઅર્થપર્યાય ૧૪મા ગુણસ્થાન સુધી હોય છે. (આત્માવલોકન હિંદી, પૃષ્ઠ ૧૦૦–૧૦૧. )
(૩) ૧૪મા
ગુણસ્થાન સુધી વિભાવવ્યંજનપર્યાય હોય છે, અને
પ્ર. ૨૯૧-અદ્વૈત ભગવાનને વિભાવવ્યંજનપર્યાય હોય?
ઉ. હા; કારણ કે તેમને પણ પ્રદેશત્વગુણનું અશુદ્ધ પરિણમન છે, અને તે ૧૪ મા ગુણસ્થાનના અંત સુધી હોય છે.
પ્ર. ૨૯૨-અર્હત્ ભગવાન, સિદ્ધભગવાન અને અવ્રતી સમ્યગ્દષ્ટિ –એ ત્રણેનું સમ્યગ્દર્શન સમાન છે કે કંઈ ફેર હોય ?
ઉ. સમાન છે. જેમ છદ્મસ્થને શ્રુતજ્ઞાન અનુસાર પ્રતીતિ હોય છે તેમ કેવળી અને સિદ્ધભગવાનને કેવળજ્ઞાન અનુસાર જ પ્રતીતિ હોય છે. જે સાત તત્ત્વોનું સ્વરૂપ પહેલાં નિર્ણીત કર્યુ હતું તે જ હવે કેવળજ્ઞાન વડે જાણ્યું એટલે ત્યાં પ્રતીતિમાં ૫૨મ અવગાઢપણું થયું, તેથી જ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com