________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૮) ઇષ્ટોપદેશ
(ભગવાન શ્રી કુંદકુંદश्रूयतां चास्यैवार्थस्य संग्रहश्लोक:
कटस्य कर्ताहमिति सम्बन्धः स्याद्वयोर्द्वयोः।
ध्यानं ध्येयं यदात्मैव सम्बन्धः कीदृशस्तदा।।२५।। टीका- स्याद्भवेत्। कोसौ ? सम्बन्धः द्रव्यादिना प्रत्यासत्तिः। कयो:? द्वयोः कथंचिद्भिन्नयोः पदार्थयोः इति अनेन लोकप्रसिद्धेन प्रकारेण। कथमिति यथाहमस्मि। कीदृशः कर्ता निर्माता। कस्य ? कटस्य वंशदलानां जलादिप्रति
(૨) સાધ્યયોગી- મુખ્યપણે સાતમાં ગુણસ્થાનવર્તાિ મુનિ સાધ્યયોગી કહેવાય છે. જ્યારે તેઓ નિર્વિકલ્પ સ્વરૂપમાં લીન થાય છે ત્યારે જેટલા અંશે વીતરાગતા હોય છે તેટલા અંશે ઘાતિકર્મનો બંધ થતો નથી, પરંતુ ત્યાં અબુદ્ધિપૂર્વક શુભભાવ હોવાથી તેટલા અંશે ઘાતિકર્મનો તેમ જ સાતાવેદનીયાદિ શુભકર્મનો બંધ થાય છે, પરંતુ અસાતાવેદનીયાદિ અશુભકર્મનો બંધ થતો નથી.
ચોથા-પાંચમાં ગુણસ્થાને પણ ધર્મી જીવ કોઈ કોઈ વખતે નિર્વિકલ્પ ધ્યાનમાં હોય છે અને ત્યારે તેને કર્મોના સંવર-બંધની વ્યવસ્થા ઉપર પ્રમાણે હોય છે. મુખ્યપણે ૪-પ-૬ ગુણસ્થાનોમાં સવિકલ્પ દશા હોય છે. આ જ અર્થને બતાવનાર સંગ્રહ-શ્લોક સાંભળ:
શ્લોક-૨૫ અન્વયાર્થ- [ સ૬] હું [ W] ચટાઈનો [વર્તા] કર્તા છું [તિ] એ રીતે [ઢયો: યોઃ] જુદા જુદા બે પદાર્થો વચ્ચે [ સંવંધ:] સંબંધ [ચાત] હોઈ શકે. [વા] જયારે [માત્મા છવ] આત્મા જ [ ધ્યાને ધ્યેય] ધ્યાન અને ધ્યેયરૂપ થઈ જાય [ તવા] ત્યારે [વરીદશ: અરૂંધ:] સંબંધ કેવો?
ટીકા- હોઈ શકે. કોણ છે? સંબંધ અર્થાત્ દ્રવ્યાદિ સાથે પ્રત્યાત્તિ (નિકટ સંયોગ). કયા બંનેનો ( સંબંધ) ? આ લોકપ્રસિદ્ધ પ્રકાર વડે કથંચિત્ બંને ભિન્ન પદાર્થોનો. કેવી રીતે? જેમ કે “હું છું'. કેવો (હું) ? કર્તા એટલે નિર્માતા (કરનાર). કોનો (કર્તા) ચટાઈનોઅર્થાત્ વાંસની ચીપોના જલાદિના સંબંધથી ઉત્પન્ન થતા
ચટાઈનો કરનાર હું', એ બેનો સંયોગ,
સ્વયં ધ્યાનને ધ્યેય ક્યાં, કેવો ત્યાં સંયોગ? ૨૫. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com