________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમર્પણ જેઓશ્રીના ધારાવાહી આધ્યાત્મિક પ્રવચનના શ્રવણથી તથા હૃદયસ્પર્શી શુદ્ધભાવનાઓથી પ્રેરિત થઈ
ઇબ્દોપદેશ” નો આ ગુજરાતી અનુવાદ
તૈયાર થયો છે, તે ભવ્ય જીવોના કલ્યાણપથ-પ્રદર્શક શુદ્ધાત્મપ્રવૃત્તિના પ્રભાવક,
પરમ અધ્યાત્મ-મૂર્તિ,
સંતશિરોમણિ પરમ પૂજ્ય શ્રી કાનજી સ્વામીના પવિત્ર કરકમળોમાં આ અનુવાદ-પુષ્પ અત્યંત
ભક્તિભાવે સાદર સમર્પિત કરું છું.
-અનુવાદક.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com