________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानादन्यत्करोति किम।। परभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारिणाम्।। ६२ ।।
-श्री समयसार અર્થ:- આત્મા જ્ઞાનસ્વરૂપ છે, પોતે જ્ઞાન જ છે; તે જ્ઞાન સિવાય બીજું શું કરે? આત્મા પરભાવનો કર્તા છે એમ માનવું ( તથા કહેવું છે તે વ્યવહારી જીવોનો મોહ-અજ્ઞાન છે.
एवमयं कर्मकृतैर्भावैरसमाहितोऽपि युक्त इव। प्रतिभाति बालिशानां प्रतिभासः स खलु भवबीजम्।। १४ ।।
-પુરુષાર્થસિદ્ધિ ઉપાય અર્થ- એ રીતે આ આત્મા કર્મકૃત (રાગાદિ અને શરીરાદિ ) ભાવોથી નરસંયુત્ત હોવા છતાં પણ અજ્ઞાનીઓને સંયુક્ત જેવો ભાસે છે તે પ્રતિભાસ ખરેખર સંસારનું બીજ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com