________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૧
પ્રવચન નં. - ૪
ગુણની વાત છે, પદાર્થના ગુણો ! ધર્મ, અધર્મ, આકાશ, કાળ, અનંતા સિદ્ધો, અનંતા નિગોદ ( જીવો ) એ બધા બહારના પદાર્થો છે ને! પછી અંદરની વાત હવે આવશે, પહેલાં બહારના પદાર્થો, ગુણો એટલે પર્યાયો, એ બુદ્ધિનો વિષય છે, આત્માનો વિષય નથી.
(વે) બે ગાથા સૂક્ષ્મ છે! બે ગાથા કાલ આવશે! આ પૂરું થયું આટલું !
જાણન ક્રિયા દ્વારા સૌને જાણનાર જ જણાયા છે. અજ્ઞાની ને પણ સમયે સમયે જ્ઞાનની પર્યાયમાં પોતાનો જ્ઞાનમય આત્મા ઊર્ધ્વપણે જણાઈ રહ્યો છે. જાણપણું નિજ આત્માનું છે. છતાં એ છે તે હું જ છું ” એમ અજ્ઞાનીને થતું નથી. અજ્ઞાની ૫૨ની રુચિ આડે શાનમાં પોતાનો, શાયકભાવ જણાતો હોવા છતાં તેનો તિરોભાવ કરે છે. અને જ્ઞાનમાં ખરેખર જે જણાતા નથી એવા રાગાદિ ૫૨ શેયોનો આવિર્ભાવ કરે છે.
(પ્રવચન રત્નાકર ભાગ-૨ પાનું-૩૩)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com