________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૭
પ્રવચન નં. - ૧૪ છે કે જ્ઞય ફરશે, પહેલું ધ્યેય ફરે છે અને ધ્યેય પછી જ્ઞય ફરે છે! પહેલો નંબર ધ્યેયનો છે!
કે..પર્યાયથી સહિત માન્યું છે અને પર્યાયથી રહિત જ આત્મા હોય, ત્રણેકાળ બંધમોક્ષથી રહિત જ છે આત્મા! આહા....હા ! પર્યાયથી સહિત માને છે એની કર્તબુદ્ધિ છે. પર્યાયથી રહિત છે અને એ અકર્તામાં આવી ગયો !
અને પરને જાણતો નથી, જાણનાર જણાય છે, શેય ફરે છે! સવિકલ્પ દશામાં શેય ફરે છે પછી નિર્વિકલ્પધ્યાનમાં આત્મા છુંય બની જાય છે. ત્યારે અનુભવ થાય છે. આવી વસ્તુસ્થિતિ છે!!
આ મુંબઈવાળા પણ આવ્યા છે ને જુઓ! આહા! સારું થયું. આ દશ ગાથા એવી છે! ધ્યેય ફર્યું હોય, પહેલાં ધ્યેયનો પાઠ પાક્કો કરવો જોઈએ ૩૦ ગાથા. પછી ૨૭૧ કળશ-જ્ઞાતા, જ્ઞાનને શેય આંહી છે !
અહીંયાં જ્ઞાતા અને આ (પર) જ્ઞય એમ છે જ નહીં. આહાહા ! કે વ્યવહારે છે કે નહીં? ઇ વ્યવહાર પરને જાણે છે, એનો અર્થ શું? (બરાબર સમજ તો ખરો) કે પરનો પ્રતિભાસ દેખીને ઉપચાર કરવામાં આવ્યો છે એને, તું માનશ સાચું !
ઈ તારું અજ્ઞાન થઈ ગયું, જ્ઞાનનું અજ્ઞાન થઈ જશે જા ! (શ્રોતા ) કાર્યમાં કારણનો ઉપચાર કીધો! (ઉત્તર) ા, કાર્યમાં કારણનો ઉપચાર કર્યો છે.
જે ઉપયોગ સ્વના લક્ષથી-લક્ષ્યના લક્ષથી પ્રગટ થાય તે મોક્ષનું કારણ છે. પરના લક્ષ નિમિત્તના લક્ષે જે ઉપયોગ થાય તે બંધનું કારણ છે. પરસત્તાવલંબી ઉપયોગ એ બંધનું કારણ છે. આ તો બાપુ અંતરની વાત છે. આ કોઈ વાદ-વિવાદે બેસે એવું નથી. પંડિતાઈનું આમાં કંઈ કામ નથી.
(પ્રવચનસાર ગાથા-૧૭૨ બોલ નં.-૭ના પ્રવચનમાંથી)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com