SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૪ બસ (એક બાર પૂછા થા ને કે પર્યાય કો જાનતે હૈં તો પર્યાયદષ્ટિ હોતી હૈ?) મેં પૂછયું હતું ને કે અનુભવ થાય ત્યારે આનંદ આવે, પર્યાય પ્રગટ થાય એને અનુભવી એ સમયે જાણે તો પર્યાયદષ્ટિ થાય કે ન થાય ? તે જ સમયે હોં ! એક સમયમાં, મેં પૂછયું હતું કે તે સમયે જાણે કે જાણે? બેન કહું કે હું જાણેઃ જો જાણે તો પર્યાયદષ્ટિ થાય કે ન થાય ? બેન કહું ન થાય. કહ્યું ” તું ને તમે (હાંજી ) જ્ઞાન તો હતું. ઘણા બેઠા હતા, સમજી ગયા ! કોઈને અમારી ચર્ચામાં શું ચાલે છે તેમાં પ્રવેશ તો કોઈક નો જ હતો બાકી તો બધા સાંભળ્યા કરે પ્રેમથી બિચારા સારી વાત છે એમ બસ ! અનુભવ કેમ થાય અને અનુભવ થાય ત્યારે શું થાય? આ બે જ વાત છે. ધ્યેયપૂર્વક જ્ઞય” પૂછયો તો તે પ્રશ્ર? (હાં) અત્યારે તમે રેકર્ડ (કેસેટ) સાંભળશોને પાછી, તો તમને ઓર મજા આવશે. (અભી હિંમતનગરમેં સૂની થી) (આપને દષ્ટાંત દિયા થા ને કે મૈને સાકર હી ખાઈ હૈ, ગુડ નહીં ખાયા. અફીણ નહીં ખાયા, સાકર હીં ખાઈ હૈ. હાં મીઠાશકા સ્વાદ આયા હૈ ના!) તો સ્વાદ ઉપરથી દ્રવ્યદષ્ટિ થઈ ગઈ કહેવાય. સ્વાદ નથી તો દ્રવ્યદષ્ટિ ક્યાં છે? (આનંદ ઉપરથી તો ખબર પડે) ખબર પડે છે કે સમ્યગ્દર્શન આજે થઈ ગયું બસ. સમ્યગ્દર્શનનું પ્રૂફ આનંદની અનુભૂતિ. બિનઅનુભવીને તમે પક્ષીતિક્રાંતનું સ્વરૂપ શું છે પૂછો તો નહીં કહી શકે, કેમકે આ અનુભવની ચીજ છે. પક્ષીતિક્રાંત અનુભવ છે. શ્રોતા અનુભવમે પક્ષાતિક્રાંત હૈ. ( અનુભવ વિના સમ્યજ્ઞાન હોઈ ન શકે) બાકી તો વિકલ્પની જાળ છે અનંતકાળથી આહાહાહાહા ! જ્ઞાનમાં જ્ઞાયક જણાય-આનંદ આવે છે જે સમયે જાણે તે સમયે આનંદ આવતો હશે કે બીજા સમયે આવતો હશે? જે સમયે જ્ઞાયકને જ્ઞાન અંદરમાં જઈને જાણે તે જ સમયે આનંદ આવતો હશે કે બીજા સમયે? (તે જ સમય) તે જ સમયે આનંદ આવે, તો તે સમયે જ્ઞાન આનંદને જાણે કે નહીં ? આનંદને જાણે તો તે મિથ્યાષ્ટિ થાય ? (ન થાય. તો તે સમયે સમ્યગ્દષ્ટિ છે) તે તો સમ્યગ્દષ્ટિ છે. (આત્માના લક્ષપૂર્વક આનંદને જાણે છે.) હાં લક્ષ આત્મા ઉપર છે, ઉપાદેય તો આત્મા છે. પર્યાય ઉપાદેય ક્યાં છે? ત્યાં તો હેય-ઉપાદેય કાંઈ નથી એકલું જ્ઞાન છે, જ્ઞાન છે, ઈ પર્યાય હેય છે એમ પણ નથી; દ્રવ્ય ઉપાદેય છે એમ પણ નથી. આ બધા ભેદો વિકલ્પમાં છે નિર્વિકલ્પમાં કોણ ઉપાદેય ને કોણ હેય ને કોણ શેય અમે કાંઈ જાણતા નથી. આહાહાહાહા. નયોની લક્ષ્મી ઉદય પામતી નથી, પ્રમાણ અસ્ત થઈ ગયું છે, ખલાસ બધું કહી દીધું એમાં. કોઈક વિરલા પામે છે તેનું કારણ આ છે. સામાન્ય જીવ પામી જાય, પંડિત ન પામે રહી જાય નયોની ઇન્દ્રજાળમાં. આપણે કહીએ સ્વભાવથી આત્મા શુદ્ધ છે. તો નિશ્ચયનયે શુદ્ધ છે એમ સામો અવાજ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008236
Book TitleDravya Svabhaav Paryaya Svabhaav
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1999
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy