________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૬૪ માત્ર એક જ ધર્મની સિદ્ધિ થાય છે. આમાં ધ્યેય સાચું હોય, અને જ્ઞયની ભૂલ પડી જાય, શેય ખોટું તો પછી ધ્યેય પણ ખોટું ને ? ( શ્રોતા- હ. જ્ઞય ભી પૂરા આના ચાહિયે ના ?) પૂરા આના ચાહિયે. પૂરા આતા હી હૈ. અતીન્દ્રિય જ્ઞાનમાં એક સમયમાં પૂરા આતા હી હૈ. (અનુભવના કાળે) જેટલું કેવળજ્ઞાનમાં જાણવામાં આવે છે એટલું શ્રુતજ્ઞાનમાં જાણવામાં આવી જાય છે. (બરાબર) અક્રમે વિકલ્પ વિના અનુભવના કાળમાં આખો આત્મા પ્રમેય થાય છે. પછી પ્રમાણપૂર્વક નયની વાત સમજાવે છે.
હવે આમાં જો કોઈ શેયના પક્ષવાળો હોય, પક્ષપાતી; જો અમે કહેતા હતા ઈ. આવી ગયું ને? શેયના પક્ષવાળો જીવ! જ્ઞય તો હુજુ થયું નથી હોં! (શ્રોતા- શયના પક્ષથી ય થાય પણ નહીં.) કયાંથી થાય? ધ્યેયના પક્ષથી પણ જ્ઞય ન થાય તો શેયના પક્ષથી ન્નય ક્યાંથી થાય? મને તો એક જ વાત નક્કી થઈ ગઈ છે. ત્યાંથી આવ્યું છે કે
થવા યોગ્ય થાય છે” અને જાણનાર જણાયા કરે છે.” એટલે કોઈ કેમ સમજતું નથી એમ વિચાર બિલકુલ આવતો જ નથી. એની યોગ્યતા હશે ત્યારે સમજી જશે. બીજો કોઈ ઉપાય નથી. એક સાથે બે વાત તો કહી શકાય નહીં. ધ્યેયની વાત કહેતા હોઈએ ત્યારે ધ્યેયની વાત કરીએ, અને ધ્યેય પૂર્વક ય થયું ત્યારે ધ્યેયની વાત ન આવે. ભેળસેળ ન કરવી. એજન્ડા ઉપર જે વિષય હોય એ કહે ને ? ગદેવ કહે છે. આમ તો દ્રવ્યાર્થિક નયથી દ્રવ્ય સામાન્ય છે એ પરિપૂર્ણ છે હોં! અધૂરું નથી.
છતાં નય છે માટે અંશ છે. એમ બધું કહી દે ગુરુદેવ. કેમકે ઉત્પાદ વ્યય રહી જાય છે? એમાં. ઈ જ્ઞાનનું પડખું ઉત્પાદ વ્યય ધ્રુવયુક્ત સત્ છે. (શ્રોતા- જ્ઞાનના પડખાંથી જુઓ તો ધ્રુવ અંશ છે. ) જ્ઞાનના પડખાં જુઓ તો અંશ છે ને? કેમકે ત્રણ અંશ છે. અને એનો અંશી બનેલો છે. એમાંથી એક ધ્રુવ તમે લીધું તો અંશ થઈ ગયું ને? દષ્ટિ અપેક્ષાએ પરિપૂર્ણ વસ્તુ છે, એજ કહે છે ગુરુદેવ; (શ્રોતા-હું. એમાં કાંઈ અંશ નથી.) નહીં, અંશી છે. (શ્રોતા-દષ્ટિમાં અંશી છે.) હા ! પણ ત્યારે આખા શેયમાં ત્રણ ભાગ કરો ત્યારે અંશ કહેવાય.
એટલે કેવળ સમજવાની વાત છે આ. કેવળ સમજે; પોતે સમજે, પોતાથી સમજે, (બસ એવી વાત છે.) કેવળ ઉપદેશથી પતે (સમજાય) એવું નથી. (શ્રોતા- પોતે સમજે તો એને બધું સમજાય.) આ બધું સમજાય એવું છે. સવાલ જ નથી પણ Delicate છે- નાજુક. (ખૂબ નાજુક) ડેલીકેટ એટલે નાજુક છે. આ બધો ખુલાસો ગુરુદેવ કરે છે હોં ! હા, નય છે ને ઈ એક અંશને જ જુએ છે. તે પણ સ્વભાવની અપેક્ષાએ અંશી છે, પરિપૂર્ણ છે. તો પણ નયનો વિષય છે માટે અંશ છે. એમ તો ઓલા ત્રણ નયની અપેક્ષાએ અંશ કહેવાય ને? અને પ્રમાણની અપેક્ષાએ અંશી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com