________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨]
[ દ્રવ્ય-સંગ્રહ ૨. શુદ્ધ પારિણામિક પરમભાવ- (૧) પારિણામિકનો અર્થ સહજસ્વભાવ છે. ઉત્પાદ-વ્યયરહિત ધ્રુવ એકરૂપ સ્થિર રહેવાવાળો ભાવ પારિણામિકભાવ છે. પરિણામિકભાવ સર્વે જીવોને સામાન્ય હોય છે, અર્થાત્ સર્વે જીવો ત્રણે કાળ (અનાદિ-અનંત) ધ્રુવસ્વરૂપ-શક્તિરૂપશુદ્ધ છે. ઔદયિક ઔપશમિક-ક્ષાયોપથમિક અને ક્ષાયિક એ ચાર ભાવોથી રહિત જે ભાવ છે, તે પારિણામિક ભાવ છે. (દ્રવ્ય પોતાને ધારી રાખે
પ્ર. સાર ગા. ૩૪ પૃ. ૪૫ “નિશ્ચયેન શુદ્ધ + + નીવ: પાર્ વ્યવદારે
નરનારાવિરૂપો....... ગા. ૫૫ પૃ. ૭ર “નીસ્તાવત્ વિતરૂપેણ શુદ્ધ વ્યાર્થિવ નયેન સમૂર્ત + +
પાત્ + + વ્યવહારે” ગા. ૭, પૃ. ૨૨૫ “યથાયમાત્મા + + પરવાતા” પંચાસ્તિકાય ગા. ૧૧૩ પૃ. ૧૧૭ ટીકા જયસેનાચાર્ય “પરમાર્થન સ્વાધીન અનંતજ્ઞાન + પાત્ જ્ઞાનેના” ગા. ૧૫૪ પૃ. ૨૨૫ “નવ નિયનન વિશુદ્ધ + પતિ વ્ય.” ગા. ૧૧-પર પૃ. ૧OO “નિશ્ચયનયેન મનન્ય પાત્ વ્ય.” ગા. ૨૯ પૃ. ૬૪ “નિશ્ચયનન ++ તાવત્ સ્થમૂતોf સંસા૨વસ્થાય.” પૃ. દ્રવ્યસંપ્રદ ગા. ૪ પૃ ૧૧ “તથાદિ વાત્મા ++ તાવતું પાતા” ગા. ૫ પૃ. ૧૩ “માત્માદિ નિશ્ચયનયેન.... વનજ્ઞાનકૂપ તાવત” ગા. ૧૩ની સૂચનિકા “શુદ્ધ દ્રવ્યાર્થિયેન શુદ્ધ.... પિ નીવા: પાત્ શુદ્ધનયેન વતુર્વશાળ + +”
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com