________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૨]
[દ્રવ્યસંગ્રહ जावदियं आयासं अविभागीपुग्गलाणुवट्ठद्धं । तं खु पदेसं जाणे सव्वाणुट्ठाणदाणरिहं।।१४।।
અર્થ- અવિભાગી પુદ્ગલાણુથી આકાશનો (નાનામાં નાનો) જેટલો ભાગ રોકાય છે, તેને પ્રદેશ જાણો; (તે પ્રદેશ) સર્વ (પુદ્ગલ) પરમાણુઓને સ્થાન દેવામાં સમર્થ છે. ૧૪.
जीवो णाणी पुग्गल-धम्माऽधम्मायासा तहेव कालो य। अजीवा जिणभणिओ ण हु मण्णइ जो हु सो मिच्छी।।१५।।
અર્થ - જીવજ્ઞાનવાળા છે, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ તથા કાલ અજીવ છે.-એમ શ્રી જિનેન્દ્રદેવે વર્ણન કર્યું છે, એમ જે નથી માનતા તે મિથ્યાદષ્ટિ છે. ૧૫.
मिच्छंत हिसाई कसाय-जोगा य आसवो बंधो। सकसाई जं जीवो परिगिण्हइ पोग्गलं विविहं।। १६ ।।
અર્થ - મિથ્યાત્વ, હિંસાદિ (અવ્રત), કષાય અને યોગોથી આસ્રવ થાય છે, કષાય સહિત જીવ અનેક પ્રકારના પુદ્ગલોનું જે પરિગ્રહણ કરે છે, તે બંધ છે. ૧૬.
मिच्छताईचाओ संवर जिण भणइ णिज्जरादेसे। कम्माण खओ सो पुण अहिलसिओ अणहिलसिओ य।।१७।। અર્થ:- શ્રી જિનેન્દ્રદેવે મિથ્યાત્વાદિના ત્યાગને સંવર કહેલ
૧. બૃ. . ગા. ર૭.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com