________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૦]
[દ્રવ્યસંગ્રહ પ્રવૃત્તિ અટકી જવી તેને ગુતિ કહે છે. ઘાતિકર્મ - આત્માના જ્ઞાન, દર્શન, સુખ, (–સમ્યકત્વ ચારિત્ર) અને
વીર્યગુણના વિભાવપરિણમનમાં નિમિત્તરૂપ દ્રવ્યકર્મ. ચક્ષુદર્શન:- નેત્રના સંબંધથી થતા મતિજ્ઞાનની પહેલાં થનાર સામાન્ય
પ્રતિભાસ અથવા અવલોકનને ચક્ષુદર્શન કર્યું છે. ચૈતન્ય:- જ્ઞાન તથા દર્શન ઉપયોગ જેમાં રહેલ છે તે.
છદ્મસ્થ:- લાયોપથમિક (–મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય) જ્ઞાનધારક
સંસારી જીવ. છાયા- તડકામાં મનુષ્યાદિનો પડછાયો અથવા દર્પણમાં મુખનું
પ્રતિબિંબ.
જિન:- મિથ્યાત્વ અને રાગાદિને જીતનાર. (અસંતસમ્યગ્દષ્ટિ, શ્રાવક
અને મુનિને જિન કહી શકાય છે. ) જિનવર- જિનોમાં જે શ્રેષ્ઠ હોય તે શ્રી ગણધરદેવ પણ જિનવર
કહેવાય છે.
જિનવરવૃષભ- જિનવરોમાં પણ જે શ્રેષ્ઠ હોય છે તે. દરેક તીર્થંકર
ભગવાન “જિનવરવૃષભ” (ભાવ અપેક્ષાએ) કહેવાય છે. જીવ- જેમાં ચેતના એટલે જ્ઞાન-દર્શન પ્રાપ્ત હોય તે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com