________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૨]
[ દ્રવ્યસંગ્રહ અભ્યાસમાં સારી રીતે સાવધાન રહેવું તે જરૂરી છે. ૪૭.
ધ્યાનમાં લીન થવાનો ઉપાય मा मुज्झह मा रज्जह मा दुस्सह ईट्ठनिद्रुअढेसु। थिरमिच्छह जह चितं विचित्तझाणप्पसिद्धीए।। ४८।। मा मुह्यत मा रज्यत मा द्विष्यत इष्टानिष्ठार्थेषु। स्थिरं इच्छत्त यदि चित्तं विचित्रध्यानप्रसिद्ध्यै।। ४८।।
અન્વયાર્થ- (દ્રિ) જો (વિચિત્રધ્યાનમસિચ્ચે ) વિચિત્ર અર્થાત્ અનેક પ્રકારનાં ધ્યાનની પ્રાપ્તિ કરવા માટે (વિનં) ચિત્તને (રિરં) સ્થિર કરવા. (રૂછત્ત) ચાહતા હો તો (રૂણાનિષ્ણાર્થેષ) *ઈષ્ટ અને અનિષ્ટ પદાર્થોમાં (માં મુદત) મોહ ન કરો, (મા ૨ષેત) રાગ ન કરો અને (મા ક્રિષ્યત) દ્વેષ ન કરો.
ભાવાર્થ- સંસારી જીવ ઇષ્ટ પદાર્થોમાં મોડું કરે છે અને તેમાં અધિક અનુરાગ કરે છે તથા અનિષ્ટપદાર્થોમાં દ્વેષ કરે છે. ઉત્તમ ધ્યાનની પ્રાપ્તિ માટે એમ ન કરવું જોઈએ.
કોઈ પ૨૫દાર્થ ઇષ્ટ-અનિષ્ટ નથી. (૧) જે પોતાને સુખદાયકઉપકારી હોય તેને ઇષ્ટ કહીએ છીએ તથા જે પોતાને દુઃખદાયક
૧. વિચિત્રનો અર્થ શુભ અને અશુભ વિકલ્પ રહિત, તથા અનેક પ્રકારના પદસ્થ
ધ્યાન વગેરે પણ થાય છે. ૨. પુત્ર, સ્ત્રી, ધન, માલા વગેરે. ૩. સર્પ, શત્રુ, વિષ, કંટક વગેરે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com