________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જીવદ્રવ્યના નવ અધિકાર]
[પ
જીવ-અજીવ ‘જાણવા જોઈએ. આ હેતુથી ગાથા થી૧૪ સુધી જીવના નવ અધિકાર વર્ણવ્યા છે અને ત્યાર પછી ગાથા ૧૫થી ૨૨ સુધી અજીવ અધિકાર વર્ણવ્યો છે. આને જાણ્યા વિના જીવ-અજીવના ભિન્નપણાનું યથાર્થ ભાન થઈ શકે નહીં.
(૩) હૈય-ઉપાદેયઃ- શુદ્ઘનયાશ્રિત જીવસ્વરૂપ ઉપાદેય (ગ્રહણ કરવા યોગ્ય, આદરવા યોગ્ય) છે, શેષ (બાકી) સર્વે હૈયૐ (છોડવા યોગ્ય ) છે. એ પ્રમાણે હૈય-ઉપાદેયરૂપ ભાવાર્થ સમજવો.
૨
જીવના નવ અધિકારો શરૂ કરતાં પહેલાં આ શાસ્ત્રમાં કહેલા ‘ નયો ’ સંબંધી ભૂમિકા.
આ શાસ્ત્રની વિશિષ્ટતા
(૧) આ શાસ્ત્રના કથનની વિશિષ્ટતા એ છે કે-જે જે ગાથાઓમાં ‘ નય ’' કહ્યા છે તે તે ગાથાઓમાં નિશ્ચય અને વ્યવહાર નયોનું કથન એકી સાથે કર્યું છે. તેથી તેનું સ્વરૂપ ટૂંકમાં અહીં આપવામાં આવે છે.
૧. જુઓ મોક્ષમાર્ગ પ્રકાશક અધિકા૨ ૪ પૃ ૮૨.
૨. જુઓ, બૃહદ્ દ્રવ્યસંગ્રહ પૃ. ૯. આ ગાથાની ટીકામાં કહ્યું છે કે, શાસ્ત્રોનું વ્યાખ્યાન કરવામાં શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, આગમાર્થ, ભાવાર્થ એ પાંચ પ્રકારો જાણવા જોઈએ.
૩ નિયમસાર ગા. ૩૮-૫૦ તથા તેની ટીકા. નિજશુદ્ધઅંતઃતત્ત્વ ઉપાદેય છે, બીજા બધા ભાવો ય છે. પૃ ૭૮ તથા ૧૦૫.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com